કાલાવડમાં સુગરાબેન બદાનીની વફાત: મંગળવારે રાત્રિના 8 કલાકે ત્રિજ્યાના સિપારા
કાલાવડ: દાઉદી વ્હોરા સુગરાબેન બદાની (ઉ.વ.86) તે મ. રજબઅલી વલીજીભાઈ બદાની (દુધવાળા) ના પત્ની મુસ્તુફાભાઈ, શોએબભાઈ, મેમુનાબેન અમીરુદ્દીનભાઈ (મુંબઈ) શમીમબેન અબ્બાસભાઇ (રાજકોટ) ના માતા નફીસાબેન, ફરીદાબેનના સાસુ તા.1 જુન 2025ને રવીવારના રોજ કાલાવડ મુકામે વફાત પામેલ છે મર્હુમાની જીયારત ત્રિજ્યાના સિપારા તા.3 જુન 2025ને મંગળવારના રોજ રાત્રિના 8 કલાકે ઇઝ્ઝી દાઉદી વ્હોરા મસ્જિદ કાલાવડ ખાતે રાખવામાં આવેલ છે ટેલિફોનીક શોક સંદેશો મો.9825733023 (મુસ્તફાભાઈ) મો.9998940726 (શોએબભાઈ) પર વ્યક્ત કરવો.
રવાના: હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352
Tags:
Death