WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

રાજકોટમાં શબ્બીરભાઈ ખેતીની વફાત: ગુરૂવારે બપોરે જિયારતના સીપારા

રાજકોટમાં શબ્બીરભાઈ ખેતીની વફાત: ગુરૂવારે બપોરે જિયારતના સીપારા 
રાજકોટ: દાઉદી વ્હોરા શબ્બીરભાઈ અબ્દુલઅલીભાઈ ખેતી (ઉ.વ.74) તે મરિયમબેનના પતિ અલી અસગરભાઈ, સકીનાબેન અબ્બાસભાઈ લાતીવાળાના પિતા મ. ફ્ઝલેઅબ્બાસભાઈ, મ.બદરુદ્દીનભાઈ, મ.સૈફુદીનભાઈ,મ. ફખરુદ્દીનભાઈ, મુસ્તાકભાઈ, ફીઝાબેન, મ.મેમુનાબેન, નફીસાબેનના ભાઈ તા.17 જુન 2025ને મંગળવારના રોજ રાજકોટ મુકામે વફાત પામેલ છે મર્હુમની જીયારતના સીપારા (કુરાનખ્વાની) તા.19 જુન 2025ને ગુરૂવારના રોજ બપોરે 1:30 કલાકે દાઉદી વ્હોરા મવાઈદ સૈફીકોલોની પાસે બેડીપરા રાજકોટ ખાતે રાખવામાં આવેલ છે ટેલિફોનીક શોક સંદેશો (મો.8401293228 પુત્ર અલી અસગરભાઈ) ઉપર પાઠવવો.
રવાના: હુસામુદ્દીન કપાસી જસદણ 
મો.9924014352

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
Website પર મૂકેલ કોઈ પણ માહિતીથી તમને કઈ પણ Problem હોય તો અમારો સંપર્ક કરો.
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો