WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

રાજકોટમાં ખતિજાબેન રંગવાળાની વફાત: મંગળવારે જીયારત

રાજકોટમાં ખતિજાબેન રંગવાળાની વફાત: મંગળવારે જીયારત
રાજકોટ: દાઉદી વ્હોરા ખતીજાબેન (ઉ.વ.૭૨) તે મ. સૈફુદ્દીનભાઈ મુલ્લા અકબરઅલી રંગવાળાના બૈરો, નજમુદ્દીનભાઈ કપાસી બાબરાવાળાના પુત્રી ઇબ્રાહીમભાઇ, ફરીદાબેનના માતા ફાતેમાબેનના સાસું હમઝા, લુબેનાના દાદીમા તા. ૧૦ જુલાઈ ૨૦૨૨ ને રવિવારના રોજ રાજકોટ મુકામે વફાત પામેલ છે મર્હુમાની જીયારત (કુરાનખ્વાની) તા.૧૨ જુલાઈ ૨૦૨૨ ને મંગળવારના રોજ બપોરે ૧:૩૦ કલાકે એરપોર્ટરોડ, એક્ઝાન સોસાયટી, બદરી હૉલ રાજકોટ ખાતે રાખવામાં આવેલ છે શોક સંદેશા માટે
મો. 9825078045 (અબ્બાસભાઈ) ઉપર સંપર્ક કરવો.

હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો