WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

જસદણના રાજમાતા પ્રેમિલારાજેનું નિધન:પ્રજાજનોમાં શોકની લાગણી

જસદણના રાજમાતા પ્રેમિલારાજેનું નિધન:પ્રજાજનોમાં શોકની લાગણી
જસદણના રાજમાતા પ્રેમિલારાજે શિવરાજકુમાર ખાચર (ઉ.વ.૮૯) તે દરબારશ્રી સત્યજીતકુમાર ખાચરના માતૃશ્રી યુવરાજ રવિરાજકુમાર, શિવરાજકુમારના દાદીમા સ્વ મહારાજ સાહેબ પ્રતાપસિંહરાવ ગાયકવાડ વડોદરાના સુપુત્રીનું તા. ૭ જુલાઈ ૨૦૨૨ ને સોમવારના રોજ જસદણ મુકામે નિધન થયેલ છે સદ્દગત વર્ષો સુધી પ્રજામાં અપાર ચાહના ધરાવતાં હોય ત્યારે કાલે મંગળવારે સવારે અંતિમયાત્રા સમયથી બપોર સુઘી જસદણ શહેર સજજડ બંધ પાળશે રાજમાતાના નિધનથી પ્રજામાં શોકની કાલિમા છવાઈ છે.

હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
Website પર મૂકેલ કોઈ પણ માહિતીથી તમને કઈ પણ Problem હોય તો અમારો સંપર્ક કરો.
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો