WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે શ્રવણ મહિનાના છેલ્લા શનિવારે દાદાને ભવ્ય મીઠાઈનો અન્નકૂટ ધરાયો

 સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે શ્રવણ મહિનાના છેલ્લા શનિવારે દાદાને ભવ્ય મીઠાઈનો અન્નકૂટ ધરાયો


સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે શ્રવણ મહિનાના છેલ્લા શનિવારે દાદાને ભવ્ય મીઠાઈનો અન્નકૂટ ધરવામાં આવ્યો ​​​​​​હતો. મોટી સંખ્યામાં ​​​​​​દાદાના દર્શને હરિ ભક્તો ઉમટી પડ્યા હતા.

સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે શ્રવણ મહિનાના છેલ્લા શનિવારે દાદાને ભવ્ય મીઠાઈનો અન્નકૂટ ધરાયો


બોટાદ જિલ્લાનું વિશ્વ વિખ્યાત સાળંગપુર હનુમાનજી દાદાનું આ ધામ અહીં ખૂબ મોટી સંખ્યામાં હરિ ભક્તો આવી દાદાના દર્શન કરી ધન્યતા અનુભવતા હોય છે. ત્યારે મંદિર વિભાગ દ્વારા આખો શ્રાવણ માસમાં શનિવારના દિવસે અલગ અલગ અન્નકૂટ ધરવાનું આયોજન કરવામાં આવેલ છે. જેને લઈ આજે શ્રાવણ મહિનાના છેલ્લા શનિવાર હોય ત્યારે હનુમાનજી દાદાને અલગ અલગ પ્રકારની મીઠાઈનો ભવ્ય અન્નકૂટ ધરવામાં આવ્યો હતો. અન્નકૂટના દર્શન અલોકીક જોવા મળતા હરિ ભક્તોમાં પણ દાદાના આવા મીઠાઈ સાથેના શણગાર વચ્ચે દર્શન કરી ભક્તોએ ધન્યતા આભુવી હતી.

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
Website પર મૂકેલ કોઈ પણ માહિતીથી તમને કઈ પણ Problem હોય તો અમારો સંપર્ક કરો.
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો