WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

જસદણને પીવા અને રવી પાક માટે પાણી પૂરું પાડતું આલણ સાગર તળાવની સપાટી ૧૯ ફૂટે પહોંચી

જસદણને પીવા અને રવી પાક માટે પાણી પૂરું પાડતું આલણ સાગર તળાવની સપાટી ૧૯ ફૂટે પહોંચી
હુસામુદ્દીન કપાસી દ્રારા જસદણ
તા.૧૭
જસદણ પંથકનાં ગામડાઓમાં અવિરત વરસાદના પગલે જસદણ શહેરને પીવા અને ગામડાઓની ખેતીઓને રવિપાક માટે પાણી પૂરું પાડતું આલણસાગર તળાવમાં આજે પાણીની સપાટી ૧૯ ફૂટે પહોંચી હતી ૩૨ ફૂટે ઓવરફ્લો થતાં આ તળાવમાં પ્રથમવાર નવા નીર આવતાં જસદણના પ્રથમ નાગરિક નગરપાલિકાના પ્રમુખ શ્રીમતિ અનિતાબેન અલ્પેશભાઈ રૂપારેલિયા સહિતના આગેવાનોએ રાજીપો વ્યક્ત કર્યો હતો અત્રે નોંધનીય છે કે આ તળાવ પ્રજાવત્સલ રાજવી આલાખાચર બાપુએ ઈસ્વીસન ૧૯૦૦ની સાલના ભયંકર દુષ્કાળ વચ્ચે પ્રજાની સુખાકારી માટે બનાવ્યું હતું
 વર્ષો પછી આજે પણ આ તળાવથી જસદણ સહિત તાલુકાના ગામડાઓના લોકોની તરસ છીપાય રહી છે. અને ખેડૂતોને રવિપાકમાં ઉપયોગી થઇ રહ્યું છે.
તસ્વીર: હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો