WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

જસદણમાં વિજય ટ્રાન્સપોર્ટ વાળાના માતૃશ્રી કાંતાબેન કલ્યાણીનું નિધન: ગુરૂવારે સાંજે બેસણું

જસદણમાં વિજય ટ્રાન્સપોર્ટ વાળાના માતૃશ્રી કાંતાબેન કલ્યાણીનું નિધન: ગુરૂવારે સાંજે બેસણું
જસદણ: દશા મોઢ વણિક કાંતાબેન મનહરલાલ કલ્યાણી (ઉ.વ.૮૫) તે નરેન્દ્રભાઈ (નલુભાઈ) વિજયભાઈના માતા જય, યશના દાદીનું તા.૯ ઓકટોબર ૨૦૨૨ ને રવિવારના રોજ જસદણ મુકામે નિધન થયેલ છે સદ્દગતનું બેસણું તા. ૧૩ ને ગુરુવારના રોજ સાંજે ૪ થી ૫ એસ ટી ડેપો નજીક આટકોટરોડ ગાયત્રીમંદિર જસદણ ખાતે રાખવામાં આવેલ છે.
 
હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
Website પર મૂકેલ કોઈ પણ માહિતીથી તમને કઈ પણ Problem હોય તો અમારો સંપર્ક કરો.
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો