WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

જસદણના નિતિનભાઈ ઉપાધ્યાયનું નિધન: ગુરુવારે ગાયત્રી મંદિરે બેસણું

જસદણના નિતિનભાઈ ઉપાધ્યાયનું નિધન: ગુરુવારે ગાયત્રી મંદિરે બેસણું
જસદણ: ઓદિચ્ય ગુજરાતી સાડાચારસો બ્રામણ નિતિનભાઈ ઉપાધ્યાય (ઉ.વ.૪૨) તે જીતેન્દ્રભાઈ અંબાશંકરભાઈ ઉપાધ્યાયના પુત્ર, અનિલભાઈના મોટાભાઈ, પ્રમોદભાઈના ભત્રીજા સુનિલભાઈ જયંતિભાઈ ઉપાધ્યાય (અમદાવાદ) ના પિત્રાઈભાઈનું તા.૨૨ ના રોજ નિધન થયેલ છે સદ્દગતનું બેસણું તા.૨૭ ને ગુરુવારના રોજ સાંજે ૪ થી ૬ એસ ટી ડેપો, આટકોટરોડ નજીક ગાયત્રી મંદિર ખાતે રાખવામાં આવેલ છે.
હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
Website પર મૂકેલ કોઈ પણ માહિતીથી તમને કઈ પણ Problem હોય તો અમારો સંપર્ક કરો.
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો