WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

અવસાન નોંધ જસદણ: રમાબેન ધીરજલાલ મણિઆર ( ઉંમર વર્ષ 92 )

અવસાન નોંધ જસદણ: રમાબેન ધીરજલાલ મણિઆર ( ઉંમર વર્ષ 92 ) 

તે સ્વ કિશોરભાઈ, શશીકાંતભાઈ, કિરીટભાઈ, પ્રદીપભાઈ તથા રાજુભાઈ મણિઆરના માતૃશ્રી તેમજ સ્વ નંદલાલભાઈ ભગવાનજીભાઈ મણિઆર તથા સ્વ ડોક્ટર નટવરલાલ ભગવાનજીભાઈ મણિઆર ના ભાભી તારીખ 1 -11- 2022 ને મંગળવારના રોજ શ્રીજી ચરણ પામેલ છે. સદગતનું ઉઠમણું તારીખ 3- 11 -22 ને ગુરૂવાર સાંજે ૦૫.૦૦ કલાકે તેમના નિવાસસ્થાને રાખેલ છે.
પિયર પક્ષ ની સાદડી સાથે રાખેલ છે.
સ્થળ: મણિઆર ટ્રાન્સપોર્ટ
કમળાપુર રોડ જસદણ.

હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો