WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

જસદણના ઘેલાં સોમનાથ મંદિરમાં ભાવિકો માટે ચા ની જાહેરમાં વ્યવસ્થા કરો: અરવિંદ સરધારા

જસદણના ઘેલાં સોમનાથ મંદિરમાં ભાવિકો માટે ચા ની જાહેરમાં વ્યવસ્થા કરો: અરવિંદ સરધારા
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
તા.૧૦
જસદણના વિખ્યાત તીર્થધામ ઘેલાં સોમનાથ મંદિરમાં દરરોજ અવરજવર કરતાં ભાવિકો માટે ચા ની કોઈ વ્યવસ્થા ન હોવાથી તે શરૂ કરવાં જસદણના સામાજિક કાર્યકર અરવિંદ સરધારા એ માંગ કરી છે તેમણે જણાવ્યું હતું કે ઘેલાં સોમનાથ હજજારો ભાવિકોનું આસ્થાનું મુખ્ય કેન્દ્ર છે અહી ભારતભરમાંથી શ્રદ્ધાળુઓ આવે છે ત્યારે મંદિરના દરવાજા પાસે જ ચા ની વ્યવસ્થા કરવી જોઈએ જેથી દરેક ભાવિકો લાભ લઈ શકે.
હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો