WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

જસદણમાં જગદીશભાઈ જાનીનું નિધન: ગુરુવારે બેસણું

જસદણમાં જગદીશભાઈ જાનીનું નિધન: ગુરુવારે બેસણું

જસદણ
ઔદિચ્ય ગુજરાતી સાડા ચારસો બ્રાહ્મણ મૂળ નાની લાખાવાડ નિવાસી હાલ જસદણ જગદીશભાઈ પ્રભાશંકર જાની ઉંમર વર્ષ 61 નું અવસાન થયેલ છે જે સ્વ જનકભાઈ , સ્વ બળવંતભાઈ તેમજ રાજેશભાઈ, શૈલેષભાઈ, નીતાબેન ઉપેન્દ્રકુમાર ઠાકર ના ભાઈ તેમજ જયશ્રીબેન ના પતિ તેમજ હેમલ અને દિલમાલા ના પિતાશ્રી, તેમજ મેગણી મનુભાઈ છોટાલાલ ઠાકર ના જમાઈ તેમજ યોગેશ, જીજ્ઞેશ, હિતેષ, ભાર્ગવ, હાર્દિક ના કાકા નું તા. 20/11/2022 રવીવાર ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૨૪ ને ગુરુવારના રોજ ૩ થી ૫: ૩૦કલાક સુઘી
પંચ મુખી હનુમાન મંદિર આટકોટ રોડ ફાયર સ્ટેશન્ બાજુમાં જસદણ
શોક સંદેશા માટે 
રાજેશભાઈ મો 9979637950
રવાના
હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો