WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

અમરેલીમાં નફીસાબેન કપાસીની વફાત: રવિવારે જીયારત

અમરેલીમાં નફીસાબેન કપાસીની વફાત: રવિવારે જીયારત
અમરેલી: દાઉદી વ્હોરા નફીસાબેન મુસ્તફાભાઈ કપાસી (ઉ.વ.૭૫ લીલીયાવાળા) તે અબ્દુલ્લાભાઈ લાતીવાળાના પુત્રી અબ્દુલકાદિરભાઈ, સૈફુદ્દીનભાઈ, મુનીરાબેન (બિલાસપુર) ઝૈનબબેન (એહમદનગર) ના માતા મનસુરભાઈ સાયલાવાળાના બેન તા. ૨૩ ડિસેમ્બર ૨૦૨૨ ને શુક્રવારના રોજ અમરેલી મુકામે વફાત પામેલ છે મર્હુમાની જીયારત કુરાનખ્વાની તા. ૨૫ ડિસેમ્બર ૨૦૨૨ ને રવિવારે સવારે ૧૧:૩૦ કલાકે વ્હોરાવાડ મોહંમદી મસ્જિદ અમરેલી ખાતે રાખવામાં આવેલ છે. શોક સંદેશો વ્યકત કરવાં અબ્દુલકાદિરભાઈ મો.(9029524252)

રવાના: હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
Website પર મૂકેલ કોઈ પણ માહિતીથી તમને કઈ પણ Problem હોય તો અમારો સંપર્ક કરો.
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો