WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા શ્રી ઘેલાં સોમનાથ મહાદેવના શરણે

કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા શ્રી ઘેલાં સોમનાથ મહાદેવના શરણે
અનેક વિવાદો દુશ્મનો વચ્ચે રહી બહુમતીથી ધારાસભ્ય તરીકે વટભેર ચૂંટાઈ કેબિનેટ મંત્રી બન્યાં બાદ કુંવરજીભાઈ બાવળિયા જસદણના વિખ્યાત તીર્થધામ શ્રી ઘેલાં સોમનાથ મંદિરમાં રવિવારે પૂજા અર્ચના કરી હતી.આ તકે તેમણે લોકોની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી.
તસ્વીર: હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો