WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

રાજકોટમાં મોહંમદહુશેનભાઈ કંડકટરનું નિધન: મંગળવારે જીયારત

રાજકોટમાં મોહંમદહુશેનભાઈ કંડકટરનું નિધન: મંગળવારે જીયારત 
દાઉદી વ્હોરા મોહંમદહુશેનભાઈ મું. ઇબ્રાહિમજીભાઈ રાજપરાવાળા (ઉ.વ.૮૩ નિવૃત એસ ટી કંડકટર) તે મેમુનાબેનના પતિ અબ્બાસભાઈ, ફિરોઝભાઈ, અલીભાઈ, રશીદાબેન યુસુફભાઈ (અમરેલી) ફરીદાબેન મુનાવરભાઈ (રાજકોટ) ના પિતા હાતિમભાઈ, સૈફુદ્દીનભાઈ, ઝરીનાબેન (પાચોરા) કુબરાબેન (તળાજા) રશીદાબેન (ઉપલેટા) ના ભાઈ તા.૧૮ ડિસેમ્બર રવિવારના રોજ રાજકોટ મુકામે વફાત પામેલ છે મર્હુમના સિયુમના સિપારા તા.૨૦ ડિસેમ્બર મંગળવારના રોજ બપોરે ૧:૩૦ કલાકે બેડીપરા કુતબી મસ્જિદ રાજકોટ ખાતે રાખવામાં આવેલ છે.
શોક સંદેશા માટે મો.9825279492
રવાના: હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
Website પર મૂકેલ કોઈ પણ માહિતીથી તમને કઈ પણ Problem હોય તો અમારો સંપર્ક કરો.
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો