WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

વિખ્યાત તીર્થધામ ઘેલાં સોમનાથ મહાદેવને મહાકાલનો શણગાર

વિખ્યાત તીર્થધામ ઘેલાં સોમનાથ મહાદેવને મહાકાલનો શણગાર
 વિખ્યાત તિર્થધામ શ્રી ઘેલાં સોમનાથ મહાદેવને સોમવારની પુર્વ સંધ્યાએ મહાકાલ દાદાનો શણગાર કરવામાં આવતાં ભાવિકોએ દર્શનનો લ્હાવો લીધો હતો તાજેતરમાં જ આ મંદિરમાં નવા પ્રાંત અધિકારી રાજેશ આલએ ધરખમ ફેરફારો કરતાં યાત્રિકો માટે ભારે સુવિધા મળી રહી છે મહાકાલના દર્શનનો લાભ લઈ ભાવિકોએ ધન્યતા અનુભવી હતી.
તસ્વીર હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો