WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

ધોરાજીમાં ફિરોજભાઈ માસ્ટરનું નિધન: ગુરુવારે જીયારત

ધોરાજીમાં ફિરોજભાઈ માસ્ટરનું નિધન: ગુરુવારે જીયારત
ધોરાજી: દાઉદી વ્હોરા ફિરોજભાઈ કુરબાનહુસૈનભાઈ માસ્ટર (ઉ.વ.૭૩) તે ફાતેમાબેન ખોઝેમાભાઈ જલાલના પિતા મ. મોહસીનભાઈના ભાઈ તા.૧૦ જાન્યુઆરી ૨૦૨૩ ને મંગળવારના રોજ ધોરાજી મુકામે નિધન પામેલ છે મર્હુમની જીયારત (કુરાન ખ્વાની) તા ૧૨ જાન્યુઆરી ૨૦૨૩ને ગુરુવારે બપોરે ૧:૩૦ કલાકે બહારપુરા તૈયબી મસ્જિદ ધોરાજી ખાતે રાખવામાં આવેલ છે.

રવાના: હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો