WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

વીંછિયા બંધ મકાનમાંથી રૂપિયા 77,500 ચોરી થતાં પોલીસ ફરિયાદ નોંધાઈ

વીંછિયા બંધ મકાનમાંથી રૂપિયા 77,500 ચોરી થતાં પોલીસ ફરિયાદ નોંધાઈ



  • વિછીયા ખાતે સત્યજીત સોસાયટીમાં રહેતા અજય ગીરી રમેશ ગીરી ગોસ્વામી જેવો તારીખ 18.02.2023 ના રોજ રાજકોટ લગ્ન પ્રસંગમાં હતા 
  • તે દરમિયાન ઘરમાં ચોરી થઈ હતી જેમાં રોકડ રૂપિયા 30,000 ત્રણ તોલાનું મંગળસૂત્ર તથા 7 ગ્રામ સોનાનો ચેન, એક સોનાનો કરડો, એક નથડી એમ કુલ મળી કિંમત રૂપિયા 77, 500 ની ચોરી થતા 
  • વીંછિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી હતી. આ તકે ચોરી કરનાર કોણ છે ? તે ધ્યાનમાં લઈને વીંછિયા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરેલ.

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો