WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

કાલાવડના બાનુંબેન સાદીકોટનુ નિધન: રવિવારે બપોરે જિયારત

કાલાવડના બાનુંબેન સાદીકોટનુ નિધન: રવિવારે બપોરે જિયારત
કાલાવડ (શીતલા) : દાઉદી વ્હોરા બાનુંબેન સાદીકોટ (ઉ.વ.૭૯) તે હાતિમઅલી તૈયબઅલી સાદીકોટના પત્ની ફિરોઝભાઈ, શબ્બીરભાઈ, મુર્તઝાભાઈ, અબ્બાસભાઈના માતાનું તા. ૧૦ ફેબ્રુઆરી ૨૦૨૩ ને શુક્રવારના રોજ કાલાવડ મુકામે નિધન થયેલ છે મર્હુમાની જીયારત (કુરાનખ્વાની) તા. ૧૨ ફેબ્રુઆરી ૨૦૨૩ ને રવિવારના રોજ બપોરે બાર વાગ્યે નજમી મસ્જિદ વ્હોરાવાડ કાલાવડ ખાતે રાખવામાં આવેલ છે. શોક સંદેશો મો.9879438786 નંબર પર પાઠવવો

રવાના: હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો