WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

જસદણ વીંછિયા વિસ્તારોનાં પ્રશ્નને લઈને કુંવરજીભાઈ બાવળિયાએ બેઠક યોજી

જસદણ વીંછિયા વિસ્તારોનાં પ્રશ્નને લઈને કુંવરજીભાઈ બાવળિયાએ બેઠક યોજી
ગઈકાલ તારીખ 03/02/2023 ને શુક્રવારે જસદણ સેવા સદન ખાતે ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાની અધ્યક્ષતામાં તેમજ પ્રાંત સાહેબ અને જસદણ તાલુકા ભાજપ પ્રમુખ ભાવેશભાઈ વેકરીયા અને જસદણ અને વિછીયા ના મામલતદારની હાજરીમાં જસદણ વિંછીયાના અધિકારીઓ સાથે વિસ્તારના પ્રશ્નો બાબતે બેઠક યોજી હતી જરૂરી સૂચનો કર્યા હતા.

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
Website પર મૂકેલ કોઈ પણ માહિતીથી તમને કઈ પણ Problem હોય તો અમારો સંપર્ક કરો.
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો