રાજકોટમાં લાલ પરી નદીના પટમાં મહિલાની લાશનો મામલો
મહિલાની લાશ ટુકડા કરી બે થેલામાં ભરી લાશને છોડવામાં આવી હતી નદીના પટમાં
ઘટનાના ચાર દિવસ વીતી ગયાં છતાં પણ કોઈ કડી મળી નથી
ફાયર વિભાગની ટીમ સાથે બી ડિવિઝન પોલીસે હાથ ધર્યું ઘટના સ્થળ પર સર્ચિંગ
હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.
વધારે જાણો