WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

જુનાગઢમાં જુજરભાઈ જરીવાલાની વફાત: મંગળવારે જીયારત

જુનાગઢમાં જુજરભાઈ જરીવાલાની વફાત: મંગળવારે જીયારત 
જુનાગઢ: દાઉદી વ્હોરા જુજરભાઈ ફખરૂદ્દીનભાઈ જરીવાલા ઉ.વ.૭૩ તે કુરબાનભાઈના ભત્રીજા તે મુફદ્દલભાઈ, અલીઅકબરભાઈ, તસનીમબેન (કાલાવડ) ના પિતા મ.અલીહુશેનભાઈ, યુનુસભાઈ, ઇદ્રીશભાઈના ભાઈ તા.૧૩ઓક્ટોબર ૨૦૨૪ ને રવિવારના રોજ જુનાગઢ મુકામે વફાત પામેલ છે મર્હુમની જીયારત (કુરાનખ્વાની) તા.૧૫ ઓક્ટોબર ૨૦૨૪ ને મંગળવારના રોજ સવારે ૧૧:૩૦ કલાકે બુરહાની મસ્જિદ જુનાગઢ ખાતે રાખવામાં આવેલ છે શોક સંદેશો મો.(૯૯૯૮૭૦૦૭૭૮) ઉપર વ્યકત કરવો.

રવાના: હુસામુદ્દીન કપાસી જસદણ 
મો.૯૯૨૪૦૧૪૩૫૨

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો