WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

સરદાર પટેલની ૭૪મી પુણ્યતિથિએ શ્રદ્ધા સુમન અર્પણ કરતા અલ્પેશભાઈ રૂપારેલિયા

સરદાર પટેલની ૭૪મી પુણ્યતિથિએ શ્રદ્ધા સુમન અર્પણ કરતા અલ્પેશભાઈ રૂપારેલિયા 
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ 
જેમણે ભારત દેશનું એકીકરણ કરવાં માટે સિંહફાળો રહ્યો છે એવાં લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૭૪મી પુણ્યતિથિ નિમિત્તે જસદણ નગરપાલિકાના પુર્વ પ્રમુખ પ્રતિનિધિ અને ભારતીય જનતા પાર્ટીના યુવા આગેવાન અલ્પેશભાઈ રૂપારેલિયાએ આ નિમિતે દ્રઢ મનોબળ ધરાવતાં શ્રદ્ધાસુમન અર્પણ કરી જણાવ્યું હતું કે સરદાર વલ્લભભાઈ પટેલએ દેશ માટે જે કામગીરી કરી છે જેને આવનારી પેઢીઓ પણ ભૂલી નહિ શકે સાદગીમાં જીવન જીવનારા અખંડ ભારતનું નિર્માણ કરનાર સરદાર વલ્લભભાઈ પટેલને તેમની ૭૪મી પુણયતિથી પર નત મસ્તકે સાદર વંદન અલ્પેશભાઈ રૂપારેલિયાએ પાઠવ્યાં હતાં.

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો