WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

મનમોહન સિંહના નિધન પર શોક વ્યક્ત કરતા જસદણ શહેર ભાજપ પ્રમુખ વિજયભાઈ રાઠોડ

હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
દેશના પુર્વ વડાપ્રધાન ડો. મનમોહન સિંહનું ગુરૂવાર રાત્રિના દિલ્હી ખાતે નિધન થતાં વિશ્વભરના આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીથી માંડી સામાન્ય લોકોએ પણ સોશ્યલ મીડિયામાં શોકાંજલિ આપી તેમને યાદ કર્યા હતા ત્યારે જસદણ શહેર ભાજપ પ્રમુખ વિજયભાઈ રાઠોડએ પણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી જણાવ્યું હતું કે અર્થ વ્યવસ્થાની ગાડી પાટા પર લાવવા માટે તેમણે જબરજસ્ત ભુમિકા ભજવી હતી દેશ માટે એમનું અનેરું યોગદાન મહત્વનું રહ્યું હતું
 ઇતિહાસ એક સજજન રાજકારણી તરીકે અને તેમની નમ્રતાને યાદ રાખશે.

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
Website પર મૂકેલ કોઈ પણ માહિતીથી તમને કઈ પણ Problem હોય તો અમારો સંપર્ક કરો.
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો