WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

વિંછિયામાં પોલીસ મથક પર ટોળાનો હમલો: 7 પોલીસમેન ઘાયલ

વિંછિયાના થોરિયાળી ગામમાં યુવાનની હત્યાના કેસમાં મુખ્ય આરોપી નું સરઘસ ન થતાં ગ્રામજનોમાં આક્રોશ ફાટી નીકળ્યો. ગુસ્સે ભરેલા ટોળાએ પોલીસ મથક પર પથ્થરમારો કર્યો, જેમાં 7 જેટલા પોલીસકર્મી ઘાયલ થયા છે.
મૃતક યુવાન થોરિયાળીનો રહેવાસી હતો, અને તેની હત્યા બાદ પરિવાર તથા ગામવાસીઓ આરોપીઓને ઝડપી પાડવા પોલીસ પર દબાણ કરી રહ્યા હતા.

પોલીસે જવાબી કાર્યવાહી કરતા ટિયર ગેસ ના સેલ ફાયર કર્યા, પરંતુ ટોળાએ પોલીસ મથક પર પથ્થરમારો કરીને આશપાસનાં વાહનોનું પણ નુકસાન કર્યું.

પોલીસે વધુ ફોર્સ બોલાવી અને પરિસ્થિતિને કાબુમાં લીધી. અને ટોળા સામે ગુનાહિત કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો