WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

જસદણના પત્રકાર કાળુભગતના પિતાનું નિધન: તા.૨૫ ના રોજ ઉત્તરક્રિયા

જસદણના પત્રકાર કાળુભગતના પિતાનું નિધન: તા.૨૫ ના રોજ ઉત્તરક્રિયા 

હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ 
જસદણ: ભરવાડ ભોજાભાઈ કાનાભાઈ શિરોલીયા તે પત્રકાર કાળુભાઈ ભગત (પત્રકાર) પંકજભાઈ, શૈલેશભાઈના પિતાનું તા.૧૪ જાન્યુઆરી ૨૦૨૫ને મંગળવારના રોજ જસદણ મુકામે નિધન થયેલ છે સદ્દગતની ઉત્તરક્રિયા તા.૨૫ જાન્યુઆરી ૨૦૨૫ ને શનિવારના રોજ તેમનાં નિવાસસ્થાન વાજસુરપરા શેરી નંબર ૯ જસદણ ખાતે રાખવામાં આવેલ છે.

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો