WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

બરવાળામાં કુબરાબેન કટલેરીવાળાની વફાત: રવિવારે જીયારત અને ચેહલુમના સિપારા

બરવાળામાં કુબરાબેન કટલેરીવાળાની વફાત: રવિવારે જીયારત અને ચેહલુમના સિપારા 
બરવાળા: દાઉદી વ્હોરા કુબરાબેન હાતિમભાઈ કટલેરીવાળા (ઉ.વ.૭૮)તે જુજરભાઈ, હુસૈનભાઈ, હસીનાબેન, ફરીદાબેન સૈફુદ્દીનભાઈ (ચલાળા) તસનીમબેન શબ્બીરભાઈ (ભાવનગર) ના માતા અબ્દુલકાદિરના દાદી તા.૩૧ જાન્યુઆરી ૨૦૨૫ ને શુક્રવારના રોજ વફાત પામેલ છે મર્હુમાની જીયારત (કુરાનખ્વાની) અને ચાલીસમાના ફાતેહા તા.૨ ફેબ્રુઆરી ૨૦૨૫ ને રવિવારના રોજ બપોરે ૧૨:૩૦ કલાકે બુરહાની મસ્જિદ બરવાળા ખાતે રાખવામાં આવેલ છે.
શોક સંદેશો (મો.૯૪૦૮૨૭૧૫૯૬) ઉપર વ્યકત કરવો.

રવાના: હુસામુદ્દીન કપાસી જસદણ
મો.૯૯૨૪૦૧૪૩૫૨

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
Website પર મૂકેલ કોઈ પણ માહિતીથી તમને કઈ પણ Problem હોય તો અમારો સંપર્ક કરો.
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો