WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

ભાવનગરમાં સેવાભાવી એડવોકેટ ફિરોઝભાઈ બત્તીવાળાનું નિધન: ગુરૂવારે જીયારત અને બેસણું

ભાવનગરમાં સેવાભાવી એડવોકેટ ફિરોઝભાઈ બત્તીવાળાનું નિધન: ગુરૂવારે જીયારત અને બેસણું
 
ભાવનગર: દાઉદી વ્હોરા એડવોકેટ હાજી ફિરોઝભાઈ મોહંમદભાઈ બત્તીવાળા તે રઝિયાબેનના પતિ મ. શબ્બીરભાઈ, અસગરભાઈ, રશીદાબેન (મુંબઈ) એડવોકેટ રેહાનાબેન (રાજકોટ) ના ભાઈ જોહરભાઈ, ઇમરાનભાઈ, આદિલભાઈના પિતા ઝૈનબબેન, અલીફિયાબેન, બતુલબેનના સસરા તા.6 જાન્યુઆરી 2025 ને સોમવારના રોજ ભાવનગર મુકામે વફાત પામેલ છે મર્હુમની જીયારત (કુરાનખ્વાની) તા.9 જાન્યુઆરી 2025 ને ગુરુવારના રોજ સવારે 11:30 કલાકે મહંમદીબાગ સદ્દગતનું બેસણું ઓમપ્લાઝા હોલ સાંજે 4 થી 6 ભાવનગર ખાતે રાખવામાં આવેલ છે શોક સંદેશો મો.9724707070 ઉપર વ્યકત કરવો દેહવિલય પામેલ ફિરોઝભાઈ એક સારા લોકસેવક હતાં વર્ષો સુધી તેમણે સેવાના કાર્યોમાં અગ્રેસર રહ્યાં હતાં ખાસ કરીને તેમણે  ભાવનગર દાઉદી વ્હોરા સમાજમાં જે  નજમી મસ્જિદ બની એમાં સેવાકિય ધોરણે મુખ્યફાળો રહ્યો હોવાનું આજે તેમની અંતિયાત્રામાં ચર્ચાતું હતું આજે દાઉદી વ્હોરા સમાજ સહીત વિવિધ સમાજનાં અગ્રણીઓ અંતિમયાત્રામાં જોડાય ભારે હૈયે અંજલિ અર્પણ કરી હતી.
રવાના: હુસામુદ્દીન કપાસી જસદણ 
મો.9924014352

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો