WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

પાળીયાદમાં ત્યજી દેવાયેલ નવજાત મૃત હાલતમાં મળી આવતા ચકચાર

પાળીયાદ સ્મશાનની બાજુની તાર ફેન્સીંગની વાડની બાજુમાં એક ત્યજી દેવાયેલ નવજાત બાળક મળી આવતા પોલીસે અજાણી મહીલા વિરુધ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. 
મળતી માહીતી મુજબ પાળીયાદ ગામના દેવજીભાઇ કુકડીયા અને કાળુભાઇ ધુધાભાઈ કુકડીયા સ્મશાન પાસે જઈ જોતા સ્મશાનની આથમણી બાજુની તાર ફેન્સીંગની વાડની બાજુમાં એક ત્યજી દેવાયેલ નવજાત બાળક મળી આવતાં આ બનાવ અંગે પાળીયાદ પોલીસ સ્ટેશનમાં જાણ કરાતા પોલીસ ટીમ આવી જતા મૃત નવજાત બાળકની લાશને પી.એમ. માટે CHC પાળીયાદ ખાતે લઇ જવા તજવીજ હાથ ઘરી હતી. 

અજાણી મહિલા વિરુધ્ધ ભીમજીભાઇ ગોપાલભાઇ કુકડીયાએ પાળીયાદ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્ય હતો.

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો