WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

રાજકોટના બેડીપરા વિસ્તારમાં રહેતા દાઝી જતાં સકીનાબેન માંકડાનું મોત

હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ 
 રાજકોટ શહેરના બેડીપરા વિસ્‍તાર સિતારામ ચોકમાં રહેતાં સકીનાબેન અલીઅસગરભાઇ માંકડા (ઉ.વ.૪૨)નું દાઝી જવાથી મૃત્‍યુ થતાં પરિવારમાં માતમ છવાઇ ગયો છે.
👉🏻બેડીપરામાં રહેતાં સકીનાબેન માંકડા ગત ૨૧મીએ રસોઇ બનાવતી વખતે પહેરેલા કપડાને ઝાળ લાગી જતાં દાઝી જતાં ખાનગી હોસ્‍પિટલમાં દાખલ કરાયા હતાં. 

👉🏻બાદમાં વધુ સારવાર માટે બેભાન હાલતમાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. 

👉🏻અહિ આજે મૃત્‍યુ નિપજતાં પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. મૃત્‍યુ પામનાર સકીનાબેનને સંતાનમાં બે પુત્ર છે. 

👉🏻પતિ ઇલેક્‍ટ્રીક ચીજવસ્‍તુની દુકાન ચલાવે છે. બનાવથી દાઉદી વ્‍હોરા પરિવારમાં ગમગીની વ્‍યાપી ગઇ હતી.

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
Website પર મૂકેલ કોઈ પણ માહિતીથી તમને કઈ પણ Problem હોય તો અમારો સંપર્ક કરો.
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો