WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

અમરેલીમાં સાદીકઅલીભાઈ નગરીયાની વફાત: બુધવારે જીયારતના સિપારા

અમરેલીમાં સાદીકઅલીભાઈ નગરીયાની વફાત: બુધવારે જીયારતના સિપારા 
અમરેલી: દાઉદી વ્હોરા સાદીકઅલીભાઈ રજબઅલીભાઈ નગરીયા (ઉ.વ.90)તે અબ્બાસભાઈ (રોયલ મેડીકલ) રશીદાબેન (બાંગ્લાદેશ) સકીનાબેન (જુનાગઢ) મુનીરાબેન (વસઈ) ના પિતા તા.24 ફેબ્રુઆરી 2025 ને સોમવારના રોજ અમરેલી મુકામે વફાત પામેલ છે મર્હુમના જીયારતના સિપારા (કુરાનખ્વાની) તા.26 ફેબ્રુઆરી 2025 ને બુધવારના રોજ સવારે 11:30 કલાકે ઈસા દાઉદી વ્હોરા મસ્જિદ અમરેલી ખાતે રાખવામાં આવેલ છે શોક સંદેશો (મો.9998700252) ઉપર વ્યકત કરવો.

રવાના: હુસામુદ્દીન કપાસી જસદણ 
મો.9924014352

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
Website પર મૂકેલ કોઈ પણ માહિતીથી તમને કઈ પણ Problem હોય તો અમારો સંપર્ક કરો.
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો