અમરેલીમાં સાદીકઅલીભાઈ નગરીયાની વફાત: બુધવારે જીયારતના સિપારા
અમરેલી: દાઉદી વ્હોરા સાદીકઅલીભાઈ રજબઅલીભાઈ નગરીયા (ઉ.વ.90)તે અબ્બાસભાઈ (રોયલ મેડીકલ) રશીદાબેન (બાંગ્લાદેશ) સકીનાબેન (જુનાગઢ) મુનીરાબેન (વસઈ) ના પિતા તા.24 ફેબ્રુઆરી 2025 ને સોમવારના રોજ અમરેલી મુકામે વફાત પામેલ છે મર્હુમના જીયારતના સિપારા (કુરાનખ્વાની) તા.26 ફેબ્રુઆરી 2025 ને બુધવારના રોજ સવારે 11:30 કલાકે ઈસા દાઉદી વ્હોરા મસ્જિદ અમરેલી ખાતે રાખવામાં આવેલ છે શોક સંદેશો (મો.9998700252) ઉપર વ્યકત કરવો.
રવાના: હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352
Tags:
Death