WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

જસદણમાં શિવરાત્રીએ શિવ મંદિરો ભકિતભાવથી ગુંજી ઉઠશે: પર્વની શુભેચ્છા પાઠવતાં વિજયભાઈ રાઠોડ

જસદણમાં શિવરાત્રીએ શિવ મંદિરો ભકિતભાવથી ગુંજી ઉઠશે: પર્વની શુભેચ્છા પાઠવતાં વિજયભાઈ રાઠોડ
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ 
જસદણમાં શિવરાત્રીએ દરેક શિવ મંદિરો હર હર મહાદેવના નાદથી ભકિતભાવથી ગુંજી ઉઠશે ભાવિકો દ્વારા શિવજીનું વિશેષ પૂજન અર્ચન કરવામાં આવશે આ અંગે આયોજકો દ્વારા તડામાર તૈયારીઓ થઈ રહી છે.
આ મહા પર્વ અંગે જસદણ શહેર ભાજપ પ્રમુખ અને વિખ્યાત તિર્થધામ શ્રી ઘેલાં સોમનાથ મહાદેવ મંદિરના ટ્રસ્ટી વિજયભાઈ રાઠોડએ નાગરિકોને આ મહા શિવરાત્રીની શુભેચ્છા પાઠવી જણાવ્યું હતું કે આ રાત્રિ તમારી ભાવનાઓ અને શ્રદ્ધાને વધુને વધુ મજબુત બનાવે અને આધ્યાત્મિક વિકાસથી છલોછલ ભરેલી દરેક નાગરિકોનો વિકાસ કરે એવી શુભેચ્છા પાઠવી હતી.

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
Website પર મૂકેલ કોઈ પણ માહિતીથી તમને કઈ પણ Problem હોય તો અમારો સંપર્ક કરો.
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો