WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

અમરેલીમાં રૂબાબબેન ધોરાજીવાળાની વફાત: રવિવારે બપોરે જીયારત

અમરેલીમાં રૂબાબબેન ધોરાજીવાળાની વફાત: રવિવારે બપોરે જીયારત 

અમરેલી:દાઉદી વ્હોરા રૂબાબબેન (ઉ. વ.88) તે મ. ગુલામહુશેનભાઈ મુલ્લાં મોહંમદઅલીભાઈના પત્ની મુર્તઝાભાઈ, અબ્બાસભાઈ, બતુલબેન (લીલીયા) ના માતા તા.28 માર્ચ 2025ને શુક્રવારના રોજ અમરેલી મુકામે વફાત પામેલ છે મર્હુમાની જીયારત (કુરાનખ્વાની) તા.30 માર્ચ 2025ને રવિવારના રોજ બેપોરે 12:30 કલાકે મહંમદી મસ્જિદ અમરેલી ખાતે રાખવામાં આવેલ છે. શોક સંદેશો મો.8000411905,8000411904 ઉપર વ્યકત કરવો.
રવાના: હુસામુદ્દીન કપાસી જસદણ 
મો.9924014352

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો