અમરેલીમાં રૂબાબબેન ધોરાજીવાળાની વફાત: રવિવારે બપોરે જીયારત
અમરેલી:દાઉદી વ્હોરા રૂબાબબેન (ઉ. વ.88) તે મ. ગુલામહુશેનભાઈ મુલ્લાં મોહંમદઅલીભાઈના પત્ની મુર્તઝાભાઈ, અબ્બાસભાઈ, બતુલબેન (લીલીયા) ના માતા તા.28 માર્ચ 2025ને શુક્રવારના રોજ અમરેલી મુકામે વફાત પામેલ છે મર્હુમાની જીયારત (કુરાનખ્વાની) તા.30 માર્ચ 2025ને રવિવારના રોજ બેપોરે 12:30 કલાકે મહંમદી મસ્જિદ અમરેલી ખાતે રાખવામાં આવેલ છે. શોક સંદેશો મો.8000411905,8000411904 ઉપર વ્યકત કરવો.
રવાના: હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352
Tags:
Death