WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

જસદણના વિખ્યાત તિર્થધામ ઘેલાં સોમનાથ મહાદેવને સોમવારે મહાકાલનો શણગાર

જસદણના વિખ્યાત તિર્થધામ ઘેલાં સોમનાથ મહાદેવને સોમવારે મહાકાલનો શણગાર
જસદણના વિખ્યાત તિર્થધામ શ્રી ઘેલાં સોમનાથ મંદિરમાં સોમવારની પુર્વ સંધ્યાએ દાદાની શિવલિંગ પર મહાકાલનો શણગાર કરવામાં આવ્યો હતો આ તકે અનેકાએક ભાવિકોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી જસદણથી 18 કિલોમીટર દુર આવેલા આ ઐતિહાસિક શિવાલયમાં દેશભરમાંથી શ્રદ્ધાળુઓ દર્શનાથે આવે છે જેમની મનોકામના પૂર્ણ થતી હોવાનું આવનારનું કહેવું છે.
તસ્વીર: હુસામુદ્દીન કપાસી જસદણ

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો