WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

જસદણના ચિત્તલીયારોડ પરનો ખાડો ક્યારે બુરાશે? કે પછી અકસ્માતની રાહ જોતું તંત્ર? સુરેશ છાયાણી

હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ 
જસદણના ચિત્તલીયા કુવારોડ પર જસદણ નગરપાલિકાએ છેલ્લાં ચાર દિવસથી પાણીના નિકાલ માટે ખાડો ખોદેલ છે ત્યારે આ કામ નગરપાલિકા કયારે કરશે તેવો સવાલ જસદણ નગરપાલિકાના ચૂંટાયેલા અપક્ષ સભ્ય સુરેશભાઈ નથુભાઈ છાયાણીએ ઉઠાવ્યો છે 
તેમણે જણાવ્યું હતું કે જસદણના સતત અવરજવરવાળા વિસ્તાર ચિત્તલીયા કુવારોડ પર પાણીના નિકાલ માટે પાલિકા તંત્રના પાપે જ આ ગટરમાં પાણીનો નિકાલ બંઘ થયો હતો પણ હવે જયારે નિકાલ અટકી ગયો છે તેનાં સમારકામ માટે આ ખાડો છેલ્લાં ચાર દિવસથી ખોદેલ છે 

પણ નગરપાલિકાના કર્મચારીઓ આ ખાડો બુરવા માટે ફરકતા નથી ત્યારે તેઓ કોઈ અકસ્માતની રાહ જોઈ રહ્યા છે કે કેમ? એવો સવાલ કરી સુરેશભાઈએ આ સમારકામ પુર્ણ કરવા માંગણી ઉઠાવી છે.

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
Website પર મૂકેલ કોઈ પણ માહિતીથી તમને કઈ પણ Problem હોય તો અમારો સંપર્ક કરો.
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો