WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

ભાવનગરમાં મનસુરભાઈ અમરેલીવાળાની વફાત: રવિવારે રાત્રિના જીયારત

ભાવનગરમાં મનસુરભાઈ અમરેલીવાળાની વફાત: રવિવારે રાત્રિના જીયારત 
ભાવનગર: દાઉદી વ્હોરા મનસુરભાઈ અબ્બાસભાઈ અમરેલીવાળા (ઉ.વ.65) તે જમીલાબેનના પતિ અબ્દુલકાદિરભાઈના પિતા જુજરભાઈ, ફિરોઝભાઈ, ખેરૂનબેનના ભાઈ તા.8માર્ચ 2025ને શનિવારના રોજ ભાવનગર મુકામે વફાત પામેલ છે મર્હુમની જીયારત (કુરાનખ્વાની) તા.9માર્ચ 2025ને રવિવારના રોજ રાત્રિના 8 કલાકે નજમી મસ્જિદ ભાવનગર ખાતે રાખવામાં આવેલ છે શોક સંદેશો (મો.9376606251પુત્ર) ઉપર વ્યકત કરવો.
રવાના: હુસામુદ્દીન કપાસી જસદણ 
મો.9924014352

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો