ભાવનગરમાં મનસુરભાઈ અમરેલીવાળાની વફાત: રવિવારે રાત્રિના જીયારત
ભાવનગર: દાઉદી વ્હોરા મનસુરભાઈ અબ્બાસભાઈ અમરેલીવાળા (ઉ.વ.65) તે જમીલાબેનના પતિ અબ્દુલકાદિરભાઈના પિતા જુજરભાઈ, ફિરોઝભાઈ, ખેરૂનબેનના ભાઈ તા.8માર્ચ 2025ને શનિવારના રોજ ભાવનગર મુકામે વફાત પામેલ છે મર્હુમની જીયારત (કુરાનખ્વાની) તા.9માર્ચ 2025ને રવિવારના રોજ રાત્રિના 8 કલાકે નજમી મસ્જિદ ભાવનગર ખાતે રાખવામાં આવેલ છે શોક સંદેશો (મો.9376606251પુત્ર) ઉપર વ્યકત કરવો.
રવાના: હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352
Tags:
Death