WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

રિકેશભાઈ શેઠનું નિધન: કંસારા સમાજમાં શોકભીની લાગણી

રિકેશભાઈ શેઠનું નિધન: કંસારા સમાજમાં શોકભીની લાગણી
જસદણ:કંસારા રિકેશભાઈ બાલકૃષ્ણભાઈ શેઠ (ઉ.વ.64) તે બાલકૃષ્ણભાઈ હરિલાલ કાગડા (શેઠ) ના સુપુત્ર ચેતનભાઈ, પરેશભાઈના મોટાભાઈ સ્વ કરશનદાસભાઈ, સ્વ શાંતિલાલભાઈ, સ્વ નટવરભાઈ શેઠ (જસદણ) ના ભત્રીજા દેવેન્દ્રભાઈ, ગિરીશભાઈ, રાજેશભાઈ, સ્વ મહેન્દ્રભાઈ રાજેન્દ્રભાઈ, મુકેશભાઈ, જીગ્નેશભાઈ, રજનીકાંતભાઈ, રશ્મિકાંતભાઈ (જસદણ) ના પિત્રાઈ ભાઈ તા.11 એપ્રિલ 2025ને શુક્રવારના રોજ અમદાવાદ મુકામે શ્રી ઠાકોરજી ચરણ પામેલ છે શોક સંદેશો મો.9904037041 મો.9904898251 ઉપર વ્યકત કરવો.
રવાના: હુસામુદ્દીન કપાસી જસદણ 
મો.9924014352

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો