WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

ઘેલાં સોમનાથ મહાદેવને ચૈત્રી નવરાત્રિના ત્રીજા દિવસની પુર્વ સંધ્યાએ ચંદ્રઘંટાનો શણગાર

ઘેલાં સોમનાથ મહાદેવને ચૈત્રી નવરાત્રિના ત્રીજા દિવસની પુર્વ સંધ્યાએ ચંદ્રઘંટાનો શણગાર 
જસદણ પંથકમાં આવેલ વિખ્યાત તિર્થધામ શ્રી ઘેલાં સોમનાથ મહાદેવને મંગળવારની પુર્વ સંધ્યાએ ચંદ્રઘંટાનો શણગાર કરવામાં આવ્યો હતો મંદિરના ટ્રસ્ટી વિજયભાઈ રાઠોડએ જણાવ્યું હતું કે હાલ ચૈત્રી નવરાત્રિ ચાલી રહી છે ત્યારે મહાદેવને અનોખા શણગાર ભાવિકોના મન મોહી રહ્યાં છે.
તસ્વીર હુસામુદ્દીન કપાસી જસદણ

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો