WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

જસદણના નવાગામના રણછોડભાઈ પરમારએ માનવતાલક્ષી પગલું ભરી એક પક્ષીને જીવતદાન અપાવ્યું

જસદણના નવાગામના રણછોડભાઈ પરમારએ માનવતાલક્ષી પગલું ભરી એક પક્ષીને જીવતદાન અપાવ્યું 
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ 
જસદણના ઘેલાં સોમનાથ મંદિર નજીક આવેલા નવાગામના સામાજિક કાર્યકર રણછોડભાઈ પરમારએ એક પક્ષી બચાવવા માટે તેમણે ૧૦૦ ટકા યોગદાન આપ્યું હતું નવાગામમાં જીવદયા પ્રત્યે સક્રિય રણછોડભાઈને સવારે પોતાના મોબાઈલમાં કોઈએ જાણ કરી કે રૂપાભાઈની વાડીમાં કોઈ ઇજાગ્રસ્ત પક્ષી આવ્યું છે અને તે ઉડી શકતું નથી આથી તેમણે સબંધિત તંત્રને જાણ કરતાં તેઓ સ્થળ પર પહોંચી કાંકણસાર નામના પક્ષીનો કબજો લઈ તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યું હતું રણછોડભાઈના કહેવા મુજબ આ પક્ષી વીજ શોકનો ભોગ બન્યો હોય તેથી ઉડી શકતું ન હતું.

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો