WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

ઘેલાં સોમનાથ મહાદેવ દાદાને રામનવમીએ મહાગૌરી દેવીનો શણગાર

ઘેલાં સોમનાથ મહાદેવ દાદાને રામનવમીએ મહાગૌરી દેવીનો શણગાર 
જસદણ નજીક આવેલા વિખ્યાત તિર્થધામ શ્રી ઘેલાં સોમનાથ મહાદેવને રામનવમીની પુર્વ સંધ્યાએ મહાગૌરી દેવીનો શણગાર કરવામાં આવ્યો હતો ટ્રસ્ટી વિજયભાઈ રાઠોડએ જણાવ્યું હતું કે ચૈત્રી નવરાત્રિ દરમિયાન દરરોજ થયેલ મહાદેવના શણગારથી છેલ્લાં આઠ દિવસથી વિવિધ માધ્યમો પર લાખો શિવ ભાવિકોએ માતાઓ ના દર્શન નિહાળી ધન્યતા અનુભવી હતી.
તસ્વીર હુસામુદ્દીન કપાસી જસદણ

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો