WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

શ્રી ઘેલાં સોમનાથ દાદાને ચૈત્રી નવરાત્રીના ચોથા દિવસની પુર્વ સંધ્યાએ સ્કંદમાતાનો શણગાર

શ્રી ઘેલાં સોમનાથ દાદાને ચૈત્રી નવરાત્રીના ચોથા દિવસની પુર્વ સંધ્યાએ સ્કંદમાતાનો શણગાર 
જસદણ નજીક આવેલા વિખ્યાત તિર્થધામ શ્રી ઘેલાં સોમનાથ મહાદેવને ચૈત્રી નવરાત્રિ અનુસંધાને હસમુખભાઈ જોષી દ્વારા દરરોજ માતાજીના અલગ અલગ શણગારો થઈ રહ્યા છે ત્યારે ચોથા નોરતે સ્કંદમાતાનો શણગાર કરવામાં આવ્યો હતો.
તસ્વીર હુસામુદ્દીન કપાસી જસદણ

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો