WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

ભાવનગરમાં અલીઅસગરભાઈ લાખણકા વાળાનું નિધન: શનિવારે બેસણું જીયારત

ભાવનગરમાં અલીઅસગરભાઈ લાખણકા વાળાનું નિધન: શનિવારે બેસણું જીયારત 
ભાવનગરઃ દાઉદી વ્હોરા અલીઅસગરભાઈ ઉર્ફે મુન્નાભાઈ (ઉ.વ.53) તેં શરફઅલી હકીમજી લાખણકા વાળાના સુપુત્ર શબ્બીરભાઈ, નફીસાબેનના ભાઈ સકીનાબેનના પતિ ફાતેમાબેન મુર્તઝાભાઈ સાદીકોટ (પોરબંદર) ના પિતા ફિદાહુશેન ચંગીના જમાઈ તા.2 મે 2025ને શુક્રવારના રોજ ભાવનગર મુકામે વફાત પામેલ છે મર્હુમનું બેસણું તા.3 મે 2025ને શનિવારના રોજ સવારે 10 થી 11 તેમનાં નિવાસસ્થાન નારિયેળવાળી વખાર દીવાનપરા રોડ જીયારત રાત્રિના 8 કલાકે મોહંમદી બાગ ભાવનગર ખાતે રાખવામાં આવેલ છે ટેલિફોનીક શોક સંદેશો મો.9909442663 ઉપર વ્યકત કરવો 

રવાના: હુસામુદ્દીન કપાસી જસદણ 
મો.9924014352

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો