ભાવનગરમાં અલીઅસગરભાઈ લાખણકા વાળાનું નિધન: શનિવારે બેસણું જીયારત
ભાવનગરઃ દાઉદી વ્હોરા અલીઅસગરભાઈ ઉર્ફે મુન્નાભાઈ (ઉ.વ.53) તેં શરફઅલી હકીમજી લાખણકા વાળાના સુપુત્ર શબ્બીરભાઈ, નફીસાબેનના ભાઈ સકીનાબેનના પતિ ફાતેમાબેન મુર્તઝાભાઈ સાદીકોટ (પોરબંદર) ના પિતા ફિદાહુશેન ચંગીના જમાઈ તા.2 મે 2025ને શુક્રવારના રોજ ભાવનગર મુકામે વફાત પામેલ છે મર્હુમનું બેસણું તા.3 મે 2025ને શનિવારના રોજ સવારે 10 થી 11 તેમનાં નિવાસસ્થાન નારિયેળવાળી વખાર દીવાનપરા રોડ જીયારત રાત્રિના 8 કલાકે મોહંમદી બાગ ભાવનગર ખાતે રાખવામાં આવેલ છે ટેલિફોનીક શોક સંદેશો મો.9909442663 ઉપર વ્યકત કરવો
રવાના: હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352
Tags:
Death