મોરબીમાં તાહેરભાઈ ભારમલની વફાત: રવિવારે રાત્રિના જીયારત
મોરબી: દાઉદી વ્હોરા તાહેરઅલીભાઈ હસનઅલીભાઈ ભારમલ (બગથળાવાળા ઉ.વ.90) તે ફ્ખરુદ્દીનભાઈ, અસગરભાઈના ભાઈ ફખરૂદ્દીનભાઈ, શબ્બીરભાઈ, ઝૈનબબેન ત્રવાડી અમરેલીના પિતા તા. 10 મે 2025ને શનિવારના રોજ મોરબી મુકામે વફાત પામેલ છે મર્હુમની જીયારત (કુરાનખ્વાની) તા.11 મે 2025ને રવિવારના રોજ રાત્રિના 8 કલાકે દાઉદી વ્હોરા સૈફી મસ્જિદ મોરબી ખાતે રાખવામાં આવેલ છે ટેલિફોનીક શોક સંદેશો મો.9228173415 ઉપર વ્યકત કરવો.
રવાના: હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352
Tags:
Death