WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

જેતપુરમાં ઝેહરાબેન ખેતીની વફાત: બુધવારે બપોરે જીયારત

જેતપુરમાં ઝેહરાબેન ખેતીની વફાત: બુધવારે બપોરે જીયારત 
જેતપુર: દાઉદી વ્હોરા ઝેહરાબેન બદરુદ્દીનભાઈ ખેતી (ઉ.વ.95) તે મ. મેમુનાબેન (સાવરકુંડલા) રૂક્સાનાબેન (મુંબઈ) નરગીસબેન, રિઝવાનાબેન (જેતપુર) ના માતા મુર્તઝાભાઈના નાની તા.5 મે 2025ને સોમવારના રોજ જેતપુર મુકામે વફાત પામેલ છે મર્હુમાની જીયારત (કુરાનખ્વાની) તા.7 મે 2025ને બુધવારના રોજ બપોરે 12:30 કલાકે દાઉદ બાગ હુસેની ચોક જેતપુર ખાતે રાખવામાં આવેલ છે ટેલિફોનીક શોક સંદેશો મો.9427237852 ઉપર વ્યકત કરવો.

રવાના: હુસામુદ્દીન કપાસી જસદણ 
મો.9924014352

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો