WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

જસદણના આટકોટમાં વીજશોક લાગતાં ગોંડલના ફરસાણના ધંધાર્થીનું મોત

જસદણના આટકોટમાં વીજશોક લાગતાં ગોંડલના ફરસાણના ધંધાર્થીનું મોત

હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
તા.૧૩
જસદણના આટકોટમાં ૪૩ વર્ષીય એક ફરસાણના ધંધાર્થીનું મોત નિપજતાં બાવાજી પરિવારમાં શોકની લાગણી પ્રસરી જવા પામી હતી. પ્રાપ્ત વિગતો મુજબ જસદણના આટકોટ બસ સ્ટેન્ડ નજીક ફરસાણની લારી ધરાવતાં કોશિક ધીરજભાઈ નિમાવત નામનો પોતાની ફરસાણની લારી ખોલતો ત્યારે તેઓ કોઈ કારણોસર ઇલે બોર્ડમાં પિન ભરાવવા જતો ત્યારે અચાનક વીજ કરંટ લાગતાં તેઓનું ધટના સ્થળે મુત્યુ થયું હતું આ ધટના બનતાં તેમના ગોંડલ સ્થિત પરિવારમાં હૈયાફાંટ રૂદન થયું હતું. કૌશિક એ આટકોટમાં થોડો સમય પહેલાં ગાંઠિયાની લારી શરૂ કરી હતી અને ગોંડલથી અપડાઉન કરતો હતો આ બનાવની વધુ તપાસ આટકોટ પોલીસે હાથ ધરી છે.
હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો