WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

રાજકોટમાં વિનોદરાય ભીંડાનું નિધન: ગુરુવારે સાંજે ચાર કલાકે ઉઠમણું

રાજકોટમાં વિનોદરાય ભીંડાનું નિધન: ગુરુવારે સાંજે ચાર કલાકે ઉઠમણું
રાજકોટ: લોહાણા વિનોદરાય બચુભાઈ ભીંડા (ઉ. વ. ૭૩) તે આનંદભાઈ, દેવેનભાઈના પિતા દીપકભાઈ, રાજુભાઈના મોટાભાઈ દેવેનકુમાર માણેકના સસરાનું તા.૩ જાન્યુઆરી ૨૦૨૩ને મંગળવારના રોજ રાજકોટ મુકામે નિધન થયેલ છે સદ્દગતનું ઉઠમણું તા. ૫ જાન્યુઆરી ૨૦૨૩ ને ગુરુવારના રોજ સાંજે ચાર કલાકે આશાપુરા મંદિર, અક્ષરનગર મેઈનરોડ, એરપોર્ટ દિવાલ પાસે લાખના બંગલાવાળો રોડ , ગાંધીગ્રામ રાજકોટ ખાતે રાખવામાં આવેલ છે.

રવાના: હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
Website પર મૂકેલ કોઈ પણ માહિતીથી તમને કઈ પણ Problem હોય તો અમારો સંપર્ક કરો.
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો