WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

જસદણમાં આગામી શનિવારે પાટીદાર ભવન ખાતે સરકારી હોસ્પીટલ દ્વારા આયુષ મેળો

જસદણમાં આગામી શનિવારે પાટીદાર ભવન ખાતે સરકારી હોસ્પીટલ દ્વારા આયુષ મેળો
હુસામુદ્દીન કપાસી જસદણ
આઝાદી કા અમૃત મહોત્‍સવ તેમજ હરદિન હર ઘર આયુર્વેદ અભિયાન અંતર્ગત ગુજરાત સરકારના આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ વિભાગ, નિયામકશ્રી આયુષ કચેરી ગાંધીનગર, રાજકોટ જિલ્લા પંચાયત કચેરી અને સરકારી આયુર્વેદ હોસ્‍પિટલ- રાજકોટ દ્વારા તા.૪ના શનિવારે સવારે ૯ થી ૫ વાગ્‍યા સુધી જસદણ (પાટીદાર ભવન, આટકોટ રોડ) ખાતે આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્‍યું છે.
સમારંભના અધ્‍યક્ષસ્‍થાને મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા તેમજ અતિથિ વિશેષ તરીકે શ્રી ભુપતભાઈ બોદર (રાજકોટ જિલ્લા પંચાયત , પ્રમુખ), શ્રીમતિ સવિતાબેન વાસાણી (રાજકોટ જિલ્લા પંચાયત- ઉપપ્રમુખ), શ્રીમતિ જયોત્‍સનાબેન પાનસુરીયા, શ્રીમતિ દક્ષાબેન રાદડીયા, શ્રી મનસુખભાઈ સાકરીયા, શ્રીમતી શારદાબેન ધડુક, શ્રી વિનુભાઈ મેણીયા, શ્રી ખોડાભાઈ દુધરેજીયા અને શ્રીમતી વનીબેન માલકીયા ઉપસ્‍થિત રહેશે.
હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો