WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

જસદણમાં કાનજીભાઈ હીરપરાનું નિધન: પાટીદાર સમાજમાં શોકભીની લાગણી



જસદણ: લેઉઆ પાટીદાર કાનજીભાઈ સવાભાઈ હીરપરા (ઉ.વ.૭૩) તે રમેશભાઈ, મુકેશભાઈ, રંજનબેન જયરાજભાઈ મોવલિયા, ચેતનાબેન રમેશભાઈ સરખેલીયાના પિતા રવજીભાઈ, મનસુખભાઈ, ભરતભાઈ, દીપકભાઈ, દિલીપભાઈના કાકા અવનીબેન, ફોરમબેન, ખુશાલીબેન, સુરભીબેનના દાદાનું તા.૧૭ ઓક્ટોબર ૨૦૨૪ ને ગુરૂવારના રોજ જસદણ મુકામે નિધન થયેલ છે સદ્દગતનો માયાળું પરોપકારી સ્વભાવને કારણે આજે તેમની અંતિયાત્રામાં વિવિઘ લોકો જોડાય અંજલિ અર્પી હતી શોક સંદેશો મો.9998691656,9924324180 ઉપર વ્યકત કરવો.
રવાના: હુસામુદ્દીન કપાસી જસદણ 
મો.9924014352

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો