WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

રાજકોટમાં મેમુનાબેનની વફાત: બુધવારે બપોરે જીયારત

રાજકોટમાં મેમુનાબેનની વફાત: બુધવારે બપોરે જીયારત 
રાજકોટ: દાઉદી વ્હોરા મેમુનાબેન સુલેમાનજીભાઈ મેડીવાળા (ઉ.વ.૬૫) તે મોઇઝભાઈ, તસનીમબેન,નીસરીનબેન, માસુમાબેન (રાજકોટ) ના માતા તા.૧૧ નવેમ્બર ૨૦૨૪ ને સોમવારના રોજ રાજકોટ મુકામે વફાત પામેલ છે મર્હુમાની જીયારત (કુરાનખ્વાની) તા.૧૩ નવેમ્બર ૨૦૨૪ ને બુધવારના રોજ બપોરે ૧:૩૦ કલાકે ભગવતીપરા મુફદ્દલ હોલ રાજકોટ ખાતે રાખવામાં આવેલ છે શોક સંદેશો મો.8866523865,મો.9033178652 ઉપર વ્યકત કરવો.
રવાના: હુસામુદ્દીન કપાસી જસદણ 
મો.9924014352

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો