WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

પાળીયાદમાં વિસામણબાપુની જગ્યામાં દર્શનાર્થીઓની ભીડ, હજારો લોકોએ દર્શન કરીને ધન્યતા અનુભવી

પાળીયાદ ગામે આવેલ પવિત્ર અને દેહણ જગ્યા વિસામણબાપુની જગ્યા ખાતે આજે સોમવતી અમાસ નિમિત્તે માનવ મેરામણ દર્શન કરવા માટે ઉમટી પડ્યું હતું. 
દર અમાસે પાળિયાદ વિસામણબાપુની જગ્યાએ મોટી સંખ્યામાં લોકો દર્શન કરવા માટે આવતા હોય છે, ત્યારે આજે સોમવતી મોટી અમાસને લઈને હજારો લોકો પાળિયાદ વિસામણબાપુની જગ્યા ખાતે દર્શન કરવા ઉમટી પડ્યા હતા. 
ભક્તોએ નિર્મલાબાના પણ દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. હજારો લોકોએ આજે મોટી અમાસ એટલે કે સોમવતી અમાસ નિમિત્તે પાળિયાદ ગામે આવેલ વિસાવણ બાપુની જગ્યાના દર્શન કરીને ઠાકરના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો