તરસ્યાઓને જળ આ ભાવના સૌરાષ્ટ્રમાં હજું વિસરાય નથી
આમ તો મુળ સૂત્ર છે.. જનસેવા એ જ પ્રભુ સેવા એક જમાનામાં સેવાભાવીઓ ઠેર ઠેર પાણીના પરબ બનાવતાં કોઈ વૃક્ષના છાંયડે માટીની નાંદ કે માટલા મુકીને અથવા ક્યાંક દીવાલમાં નળ જડી દઈ વોટર સ્ટેન્ડ બનાવી રોજે રોજ એમાં શીતળ જળ ભરવામાં આવતું જેથી કોઈ પણ તરસ્યો રાહદારી બે ઘડી થોભી પાણી પી શકતો હવેના આધુનિક સમયમાં નાંદ કે માટલાના પરબો વિસરાઈ ગયાં છે જો કે ભુખ્યાને રોટલો તરસ્યાને જળ માં માનતા લોકો આજે પણ આપણી વચ્ચે છે એ ગૌરવ એક ગુજરાતી તરીકે લેવું જોઈએ.
તસ્વીર:હુસામુદ્દીન કપાસી જસદણ